|
નિયમ સંગ્રહ-૪ કાર્યો કરવા માટે નકકી કરાયેલધોરણો.
· લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો ઘ્વારા વિવિધ પ્રવૃતિઓ/કાર્યક્રમો હાથધરવા માટે કોઈ ધારા ધોરણ નકકી કરાયેલ નથી પરંતુ લાંચ રૂશ્વત વિરોધની ફરીયાદ મળેથીટ્રેપનું આયોજન કરવું
· જયાં ભ્રષ્ટાચારના વધુ અવકાશ છે તેવી સંવેદનશીલ જગ્યાઓએબાતમી મેળવી ડીકોય છટકાનું આયોજન કરવામાં આવે છે.
· ભ્રષ્ટ અધિકારીઓએ તેમનીકાયદેરસની ફરજો દરમ્યાન હોદ્દાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચારથી નાણાં મેળવી તેમાંથીવસાવેલ મિલ્કતની ગુપ્ત ચકાસણી કરી તેઓના વિરુઘ્ધમાં અપ્રમાણસર મિલ્કત બાબતેભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-૧૯૮૮ ની કલમ-૧૩(૧)(ઈ) નીચે કાર્યવાહી કરવામાં આવે છે.
|
|