conclavebanner
Image સ્ક્રીન રીડર ઍક્સેસ હું શોધું છું
Image

Image

 અવનવું
Image
  Image
Image
 લાંચરૂશ્વત બાબતે ફરીયાદ

એ.સી.બી મુખ્ય મથક અને શાખાઓની સંપર્ક માહીતી

એ.સી.બી. કંટ્રોલ રૂમ (૨૪ કલાક કાર્યરત)
ફોન નં : ૦૭૯-રર૮૬૦૩૪૧,૪ર,૪૩ 
ટોલ ફ્રી નંબર-૧૦૬૪
 
મદદનીશ નિયામકશ્રી, અમદાવાદ એ.સી.બી. એકમ
ફોન નં : ૦૭૯-૨૫૬૨૧૦૮૭

 
અમદાવાદ શહેર એ.સી.બી. પો.સ્ટે.
ફોન નં :૦૭૯-૨૨૮૬૦૩૪૧/૪૨/૪૩
 
અમદાવાદ ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે.
ફોન નં :
૦૭૯-૨૨૮૬૦૩૪૧/૪૨/૪૩
 
ખેડા એ.સી.બી. પો.સ્ટે.
ફોન નં :
૦૨૬૮-૨૫૫૦૦૫૮
 
આણંદ એ.સી.બી. પો.સ્ટે.
ફોન નં :
૨૬૯૨-૨૬૨૩૩૨
 
મદદનીશ નિયામકશ્રી, ગાંધીનગર એ.સી.બી. એકમ
ફોન નં :
૦૭૯-૨૩૨૩૨૧૦૦
 
ગાંધીનગર એ.સી.બી. પો.સ્ટે.
ફોન નં :
૦૭૯-૨૩૨૬૧૩૭૩
 
મહેસાણા એ.સી.બી. પો.સ્ટે.
ફોન નં :
૦૨૭૭૨-૨૩૭૪૩૯
 
સાબરકાંઠા એ.સી.બી. પો.સ્ટે.
ફોન નં :
૦૨૭૭૨-૨૪૦૬૫૭
 
અરવલ્લી એ.સી.બી. પો.સ્ટે.્ટે
ફોન નં :
૦૨૭૭૪-૨૪૩૯૯૯
 
મદદનીશ નિયામકશ્રી, વડોદરા એ.સી.બી. એકમ
ફોન નં :
૦૨૬૫-૨૪૧૫૨૬૬
 
વડોદરા ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે.
ફોન નં :-
ફોન નં :૦૨૬૫-૨૪૧૪૫૫૫
 
ભરૂચ એ.સી.બી. પો.સ્ટે.
ફોન નં : ૦૨૬૪ર-૨૪૧૬૧૧
 
નર્મદા એ.સી.બી. પો.સ્ટે.
ફોન નં : ૦૨૬૬૯-૨૩૨૫૫૬
 
છોટાઉદેપુર એ.સી.બી. પો.સ્ટે.
ફોન નં : ૦૨૬૪૦-૨૨૩૦૦૭
 
મદદનીશ નિયામકશ્રી, પંચમહાલ એ.સી.બી. એકમ
ફોન નં : ૦૨૬૭૨-૨૯૯૪૪૨
 
પંચમહાલ એ.સી.બી. પો.સ્ટે.
ફોન નં : ૦૨૬૭૨-૨૪૨૮૧૪
 
દાહોદ એ.સી.બી. પો.સ્ટે.
ફોન નં : ૦૨૬૭૩-૨૪૯૩૦૦
 
મહીસાગર એ.સી.બી. પો.સ્ટે.
ફોન નં : ૦૨૬૭૪-૨૫૦૫૬૧
 
મદદનીશ નિયામકશ્રી,સુરત એ.સી.બી.એકમ
ફોન નં : ૦ર૬૧-૨૪૬૦૮૪૮
 
સુરત શહેર એ.સી.બી. પો.સ્ટે.
ફોન નં : ૦ર૬૧-૨૪૬૨૭૫૭
 
સુરત ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે.
ફોન નં : ૦ર૬૧-૨૪૭૬૧૧૧
 
વલસાડ એ.સી.બી. પો.સ્ટે.
ફોન નં : ૦૨૬૩૨-૨૫૩૧૫૫
 
નવસારી એ.સી.બી. પો.સ્ટે.
ફોન નં : ૦૨૬૩૭-૨૪૦૭૪૦
 
તાપી એ.સી.બી. પો.સ્ટે.
ફોન નં : ૦૨૬૨૬-૨૨૪૪૫૫
 
મદદનીશ નિયામકશ્રી, રાજકોટ એ.સી.બી. એકમ
ફોન નં : ૦૨૮૧-૨૨૨૩૪૯૭
 
રાજકોટ શહેર એ.સી.બી. પો.સ્ટે.
ફોન નં : ૦૨૮૧-૨૨૩૫૦૯૯
 
રાજકોટ ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે.
ફોન નં : ૦૨૮૧-૨૨૩૨૨૯૯
 
મોરબી એ.સી.બી. પો.સ્ટે.
ફોન નં : ૦૨૮૨૨-૨૩૩૧૩૩
 
સુરેન્દ્રનગર એ.સી.બી. પો.સ્ટે.
ફોન નં : ૦૨૭૫૨-૨૮૩૫૫૦
 
જામનગર એ.સી.બી. પો.સ્ટે.
ફોન નં : ૦૨૮૮-૨૫૫૧૧૭૫
 
દેવભૂમિ-દ્રારકા એ.સી.બી. પો.સ્ટે.
ફોન નં : ૦૨૮૩૩-૨૩૫૦૪૫
 
મદદનીશ નિયામકશ્રી, જુનાગઢ એ.સી.બી. એકમ
ફોન નં : ૦૨૮૫-૨૬૫૬૫૭૭
 
જુનાગઢ એ.સી.બી. પો.સ્ટે.
ફોન નં : ૦૨૮૫-૨૬૫૧૩૫૨
 
પોરબંદર એ.સી.બી. પો.સ્ટે.
ફોન નં : ૦૨૮૬-૨૨૨૦૧૧૯
 
ગીર-સોમનાથ એ.સી.બી. પો.સ્ટે.
ફોન નં : ૦૨૮૭૬-૨૪૦૦૬૬
 
મદદનીશ નિયામકશ્રી, ભાવનગર એ.સી.બી. એકમ
ફોન નં : ૦૨૭૮-૨૨૧૦૯૮૦
 
ભાવનગર એ.સી.બી. પો.સ્ટે.
ફોન નં : ૦૨૭૮-૨૨૧૦૯૮૦
 
અમરેલી એ.સી.બી. પો.સ્ટે.
ફોન નં : ૦૨૭૯૭-૨૨૨૩૦૮
 
બોટાદ એ.સી.બી. પો.સ્ટે.
ફોન નં : ૦૨૮૪૯-૨૫૧૪૨૧
 
મદદનીશ નિયામકશ્રી, બોર્ડર એ.સી.બી. એકમ
ફોન નં : ૦૨૮૩૨-૨૩૨૩૪૪
 
કચ્છ(પશ્ચિમ) એ.સી.બી. પો.સ્ટે.
ફોન નં : ૦૨૮૩૩-૨૫૦૨૫૪
 
કચ્છ(પુર્વ) એ.સી.બી. પો.સ્ટે.
ફોન નં : ૦૨૮૩૬-૨૨૭૫૦૦
 
બનાસકાંઠા એ.સી.બી. પો.સ્ટે.
ફોન નં : ૦૨૭૪૨-૨૬૮૦૦૫
 
પાટણ એ.સી.બી. પો.સ્ટે.
ફોન નં : ૦૨૭૬૬-૨૩૧૧૨૦
 
Image
Image
Image
Image
Image
Image
માનનીય મુખ્યમંત્રીશ્રી,
ગુજરાત રાજ્ય
માનનીય મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય
શ્રી ભૂપેન્દ્ર
પટેલ
 
 
Facebook Twitter

માનનીય રાજય કક્ષાના મંત્રીશ્રી
ગૃહ વિભાગ, ગુજરાત 
માનનીય રાજય કક્ષાના મંત્રીશ્રી ગૃહ વિભાગ, ગુજરાત
શ્રી હર્ષ
સંઘવી
 
સંદેશ

Image
Image

 નિયામક,લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો

શ્રી પીયુષ પટેલ, આઇ.પી.એસ
Image
Image
 
Image
 
Statue of Unity
 
Image
 
Digital India
Image
 
Investment Intention FormNew
Strategic Partnership FormNew
wcag
 

 અમારા વિશે

રાજ્ય સરકારના કર્મચારીઓમાં ફરજનિષ્ઠા વધારવા તથા વહીવટી કામકાજને ભ્રષ્ટાચારમુક્ત બનાવવાના હેતુથી આ વિભાગ કાર્યરત છે. બૃહદ્ મુંબઈ રાજ્યમાંથી ગુજરાત રાજ્ય અલગ થયા પછી, ૩૦ સપ્ટેમ્બર, ૧૯૬૩ના રોજ આ બ્યુરોની રચના કરવામાં આવી.
લાંચરૂશ્વત વિરોધી બ્યુરોમાં નિયામક તરીકે મુખ્ય પોલીસ અધિકારી કક્ષાના અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. તેમને ગૃહ વિભાગના વહીવટી અંકુશ અને સીધા જ માર્ગદર્શન નીચે ખાતાના વડાનો દરજ્જો આપવામાં આવ્યો છે.

વધુ  

 

 મુખ્ય પ્રવ્રુત્તિઓ

લાંચરૂશ્વત વિરોધી બ્યુરોનો મુખ્ય હેતુ શક્ય તેટલો ભ્રષ્ટાચાર ઘટાડવાનો છે. આ માટે શંકાસ્પદ કે જેમની સામે ફરિયાદ હોય તેવા રાજ્ય સેવકો સામે છટકાંનું આયોજન કરવામાં આવે છે. ભ્રષ્ટ રાજ્ય સેવકો સામે ગુનો નોંધી ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ તપાસ ચલાવવામાં આવે છે. પોતાની આવકનાં દેખીતાં સાધનો કરતાં અપ્રમાણસર મિલ્કતો ધરાવતા રાજ્યસેવકો વિરૂધ્ધની ગુપ્ત માહિતી મેળવીને તેમની સામે કાયદેસરનો ગુનો નોંધવાની કામગીરી પણ બ્યુરો દ્વારા કરવામાં આવે છે.

વધુ  

 

 ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ

સમાજમાં પ્રવર્તતા ભ્રષ્ટાચાર માટે સામાન્ય રીતે 'લાંચ' શબ્દ પ્રચલિત છે. સામાન્ય નાગરિક લાંચ એટલે કાયદેસરનું કામ કરાવવા માટે આપવી પડતી નાણાકીય રકમ તેટલું જ સમજે છે. પરંતુ લાંચ શબ્દનો વિસ્તૃત અર્થ છે. આ અધિનિયમમાં લાંચ શબ્દની વ્યાખ્યા આપવામાં આવી નથી. આથી નાગરિકોએ એ જાણવાની જરૂર છે કે ફક્ત નાણાકીય વ્યવહાર જ નહીં પરંતુ જાહેર સેવકને તેની ફરજમાં આવતી કામગીરી કરવા કે ન કરવા માટે આપવામાં ભેટ કે બક્ષિસ પણ લાંચનો જ એક પ્રકાર છે.

વધુ  

 

 આપની સેવામાં

Image ટ્રાફિક સંબંધીત ફરીયાદ-ગુજરાત પોલીસ સિટીઝન પોર્ટલ.New
Image તસવીરો New
Image ફરિયાદ કેવી રીતે નોંધાવવી
Image લાંચરૂશ્વત વિશે સંપર્ક
Image નાગરિક અધિકારપત્ર
Image માહિતી મેળવવાનો અધિકાર
Image સૂત્રો (સ્લોગન્સ)
Image ગુજરાત રાજય સેવા (વર્તણૂક) નિયમો
૧૯૭૧
Image ગુજરાત રાજય સેવા (શિસ્‍ત અને અપીલ)
નિયમો-૧૯૭૧
Image અધિકારી /કર્મચારીએ આપવાની થતી
માહિતીના ફોર્મસ
Image આપના પ્રશ્નો - અમારા ઉત્તરો
Image શું કરવું અને શું નકરવું
Image

ફરિયાદ

Image જાહેર સેવાઓ અંગેના નાગરિકોનો અધિકાર New
Image બ્યૂરો ખાતેની ભરતીની જાહેરાત ૨૦૨૪ New
Image કાયદા સલાહકારની-૦૪ જગ્યા પર ૧૧ માસના કરારના ધોરણે નિમણૂક આપવા બાબત. New
Image ટ્રાન્‍સલેટરની-૦૧ જગ્યા પર ૧૧ માસના કરારના ધોરણે નિમણૂક આપવા બાબત. New
 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

  સ્થળ મુજબ શોધ

  વિગતવાર જુઓ
 

SEARCH YOUR NAME IN THE VOTER'S LIST

ACB GUJARAT

 
CEO

GUJARAT

Get FIR Detail
Information-For-Voters
Image

   ડિસક્લેઇમર        |     પ્રતિભાવ 

મુલાકાતી નંબર: 0941637 Last updated on 23-05-2025