રાજ્ય સરકારના
કર્મચારીઓમાં
ફરજનિષ્ઠા વધારવા
તથા વહીવટી કામકાજને
ભ્રષ્ટાચારમુક્ત
બનાવવાના હેતુથી
આ વિભાગ કાર્યરત
છે. બૃહદ્ મુંબઈ
રાજ્યમાંથી ગુજરાત
રાજ્ય અલગ થયા
પછી, ૩૦ સપ્ટેમ્બર,
૧૯૬૩ના રોજ આ બ્યુરોની
રચના કરવામાં આવી.
લાંચરૂશ્વત વિરોધી
બ્યુરોમાં નિયામક
તરીકે મુખ્ય પોલીસ
અધિકારી કક્ષાના
અધિકારીની નિમણૂક
કરવામાં આવી છે.
તેમને ગૃહ વિભાગના
વહીવટી અંકુશ અને
સીધા જ માર્ગદર્શન
નીચે ખાતાના વડાનો
દરજ્જો આપવામાં
આવ્યો છે.
|